88
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
Jiddu Krishnamurti : 1895માં આ દિવસે જન્મેલા જીદ્દુ કૃષ્ણમૂર્તિ એક ફિલોસોફર ( Philosopher ) , વક્તા અને લેખક ( Writer ) હતા. વિશ્વભરમાં પથરાયેલી થિયોસોફીની સંસ્થાઓમાંની એક “ઓર્ડર ઓફ ધ સ્ટાર ઇન ધ ઈસ્ટ”નું અધ્યક્ષપદ જે.કૃષ્ણમૂર્તિને તરુણાવસ્થામાં જ અપાયું. પરંતુ જીવનની અંતજ્યોર્તિના દર્શન કરી ચૂકેલા કૃષ્ણમૂર્તિએ આ પદનો ત્યાગ કરી ઈંગ્લેન્ડ, અમેરિકા, અને ભારતમાં તેમણે એવી શિક્ષણ સંસ્થાઓનું નિર્માણ કર્યું કે જ્યાં વિદ્યાર્થીઓ સંયમ અને સર્વાંગી શિક્ષણમાં રસ કેળવે.
આ પણ વાંચો: Salvador Dali : 11 મે 1904ના જન્મેલા, સાલ્વાડોર ડાલી એક સ્પેનિશ અતિવાસ્તવવાદી ચિત્રકાર હતા
You Might Be Interested In