Jiddu Krishnamurti : 11 મે 1895માં જન્મેલા જીદ્દુ કૃષ્ણમૂર્તિ એક ફિલોસોફર, વક્તા અને લેખક હતા.

Jiddu Krishnamurti : 1895માં આ દિવસે જન્મેલા જીદ્દુ કૃષ્ણમૂર્તિ એક ફિલોસોફર, વક્તા અને લેખક હતા. વિશ્વભરમાં પથરાયેલી થિયોસોફીની સંસ્થાઓમાંની એક “ઓર્ડર ઓફ ધ સ્ટાર ઇન ધ ઈસ્ટ”નું અધ્યક્ષપદ જે.કૃષ્ણમૂર્તિને તરુણાવસ્થામાં જ અપાયું.

by Hiral Meria
Jiddu Krishnamurti born on 11 May 1895, was a philosopher, orator and writer.

News Continuous Bureau | Mumbai

Jiddu Krishnamurti :  1895માં આ દિવસે જન્મેલા જીદ્દુ કૃષ્ણમૂર્તિ એક ફિલોસોફર ( Philosopher ) , વક્તા અને લેખક ( Writer ) હતા. વિશ્વભરમાં પથરાયેલી થિયોસોફીની સંસ્થાઓમાંની એક “ઓર્ડર ઓફ ધ સ્ટાર ઇન ધ ઈસ્ટ”નું અધ્યક્ષપદ જે.કૃષ્ણમૂર્તિને તરુણાવસ્થામાં જ અપાયું. પરંતુ જીવનની અંતજ્યોર્તિના દર્શન કરી ચૂકેલા કૃષ્ણમૂર્તિએ આ પદનો ત્યાગ કરી ઈંગ્લેન્ડ, અમેરિકા, અને ભારતમાં તેમણે એવી શિક્ષણ સંસ્થાઓનું નિર્માણ કર્યું કે જ્યાં વિદ્યાર્થીઓ સંયમ અને સર્વાંગી શિક્ષણમાં રસ કેળવે. 

આ પણ વાંચો: Salvador Dali : 11 મે 1904ના જન્મેલા, સાલ્વાડોર ડાલી એક સ્પેનિશ અતિવાસ્તવવાદી ચિત્રકાર હતા

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More