Site icon

Kargil Vijay Diwas : આજે કારગિલ યુદ્વને 26 વર્ષ થયા, ભારતીય સેનાના વીર સપૂતોના સમર્પણ અને શૌર્યના સન્માનમાં ઉજવાય છે આ દિવસ…

Kargil Vijay Diwas : આજે કારગિલ યુદ્વને 26 વર્ષ થયા, ભારતીય સેનાના વીર સપૂતોના સમર્પણ અને શૌર્યના સન્માનમાં ઉજવાય છે આ દિવસ…

Kargil Vijay Diwas Today marks 25 years of the Kargil War, this day is celebrated in honor of the dedication and bravery of the brave sons of the Indian Army...

Kargil Vijay Diwas Today marks 25 years of the Kargil War, this day is celebrated in honor of the dedication and bravery of the brave sons of the Indian Army...

 News Continuous Bureau | Mumbai

Kargil Vijay Diwas:  ભારતમાં દર 26 જુલાઈએ કારગિલ વિજય દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ એ શહીદ ભારતીય સૈનિકોના ( Indian soldiers )  બલિદાનને માન આપવાનો દિવસ છે, જેમણે જુલાઈ 1999માં કારગિલમાં પાકિસ્તાની સેના સામેની લડાઈ જીતવા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. જમ્મુ કાશ્મીરના કારગિલ  ( Kargil War )જિલ્લામાં LOC પર ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ લડવામાં આવ્યું હતું. ભારતીય સેનાએ ‘ઓપરેશન વિજય’ ( Operation Vijay ) હેઠળ પાકિસ્તાની સૈનિકોને ખદેડીને ‘ટાઈગર હિલ’ અને આસપાસની મહત્ત્વપૂર્ણ ચોકીઓ પર કબ્જો કરીને ત્રિરંગો લહેરાવ્યો હતો. 

Join Our WhatsApp Community

આ  પણ વાંચો:  Jim Corbett : 25 જુલાઈ 1875 ના જન્મેલા, એડવર્ડ જેમ્સ કોર્બેટ એક બ્રિટીશ શિકારી, ટ્રેકર, પ્રકૃતિવાદી અને લેખક હતા

Balwant Parekh: લાકડા ના વખારમાં કામ કરતા કરતા બળવંત પારેખે આ રીતે કરી ફેવિકોલની શોધ; જાણો પીડીલાઈટ ઇન્ડસ્ટ્રીઝની સફળતાની ગાથા
US sanctions: જાણો ૨૭ વર્ષ પહેલાં અમેરિકન પ્રતિબંધો બાદ પણ ભારત કેવી રીતે મજબૂત બન્યું
Taj Mahal: તાજમહેલ ના અંદરના સિક્રેટ રૂમનો વીડિયો થયો વાયરલ, જ્યાં પ્રવેશની મનાઈ છે, જાણો અંદર શું છે
1965 War: 1965નું યુદ્ધ: ભારતના સંરક્ષણ માટે એક પરિવર્તનકારી ક્ષણ, વિદેશી નિર્ભરતાનો થયો પર્દાફાશ અને વ્યૂહાત્મક સ્વાયત્તતા ને વેગ મળ્યો
Exit mobile version