Mahavir Janma Kalyanak : મહાવીર જન્મ કલ્યાણક એ જૈન સમુદાયનો સૌથી મહત્વપૂર્ણ તહેવાર છે.. આ દિવસે થયો હતો છેલ્લા તીર્થંકર મહાવીર સ્વામીનો જન્મ..

Mahavir Janam Kalyanak is the most important festival of Jain community.. Last Tirthankar Mahavir Swami was born on this day.

News Continuous Bureau | Mumbai

Mahavir Janma Kalyanak : મહાવીર જયંતી પવિત્ર દિવસ ગણાય છે. આ દિવસને જૈનો તહેવાર ( Jain festival ) તરીકે મનાવે છે. તેમ જ આ દિવસને મહાવીર જન્મ કલ્યાણક તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે જૈન ધર્મના ચોવીસમા તેમ જ છેલ્લા તીર્થંકર મહાવીર સ્વામીનો જન્મ થયો હોવાને કારણે મહાવીરજયંતી તરીકે મનાવાય છે. તેમનો જન્મ ભારતીય વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ ચૈત્ર સુદ તેરસના દિવસે થયો હોવાથી આ દિવસને મહાવીરજયંતી ( Mahavir Jayanti ) તરીકે પણ ઓળખવામાં આવે છે. 

આ સમાચાર પણ વાંચો :  Sudhakar Chaturvedi : 20 એપ્રિલ 1897 ના જન્મેલા, પંડિત સુધાકર ચતુર્વેદી એક ભારતીય સ્વતંત્રતા કાર્યકર્તા, વૈદિક વિદ્વાન હતા..