Krishna Janmashtami : નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી; આજે છે ભગવાન કૃષ્ણનો પૃથ્વી પર અવતરણ દિન એટલે જન્માષ્ટમી!

Krishna Janmashtami : ભગવાન વિષ્ણુએ ત્રેવીસ અવતાર ધારણ કર્યા એ બધા જ અવતારોમાં તેમનો મહત્વનો જો કોઈ અવતાર હોય તો તે શ્રીકૃષ્ણનો છે.

by Hiral Meria
Nand gher anand fear, jai kanaiya lal ki; Today is Lord Krishna's descent to earth, Janmashtami!

News Continuous Bureau | Mumbai

Krishna Janmashtami :  કૃષ્ણ જન્માષ્ટમી, જેને  કૃષ્ણાષ્ટમી, જન્માષ્ટમી અથવા ગોકુલાષ્ટમી ( Gokulashtami )  તરીકે પણ ઓળખવામાં આવે છે.  દર વર્ષે શ્રાવણ માસમાં કૃષ્ણ પક્ષની આઠમની તિથિના દિવસે શ્રી કૃષ્ણ ( Shri Krishna ) જન્માષ્ટમીનો પર્વ ઉજવવામાં આવે છે.  ભગવાન વિષ્ણુએ ત્રેવીસ અવતાર ધારણ કર્યા એ બધા જ અવતારોમાં તેમનો મહત્વનો જો કોઈ અવતાર હોય તો તે શ્રીકૃષ્ણનો છે. આ અવતાર તેમણે શ્રીકૃષ્ણના રૂપે દેવકીના ગર્ભમાં મથુરાની જેલમાં લીધો હતો. તેમને ભગવાન વિષ્ણુના ( Lord Vishnu ) આઠમા અવતાર તરીકે પણ પૂજવામાં આવે છે. 

આ પણ વાંચો: Shivaram Rajguru : ભારતના વીર સપૂત શિવરામ હરિ રાજગુરુ ની આજે છે જન્મ જયંતિ..

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More