Krishna Janmashtami : નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી; આજે છે ભગવાન કૃષ્ણનો પૃથ્વી પર અવતરણ દિન એટલે જન્માષ્ટમી!

Krishna Janmashtami : ભગવાન વિષ્ણુએ ત્રેવીસ અવતાર ધારણ કર્યા એ બધા જ અવતારોમાં તેમનો મહત્વનો જો કોઈ અવતાર હોય તો તે શ્રીકૃષ્ણનો છે.

by Hiral Meria
Nand gher anand fear, jai kanaiya lal ki; Today is Lord Krishna's descent to earth, Janmashtami!

News Continuous Bureau | Mumbai

Krishna Janmashtami :  કૃષ્ણ જન્માષ્ટમી, જેને  કૃષ્ણાષ્ટમી, જન્માષ્ટમી અથવા ગોકુલાષ્ટમી ( Gokulashtami )  તરીકે પણ ઓળખવામાં આવે છે.  દર વર્ષે શ્રાવણ માસમાં કૃષ્ણ પક્ષની આઠમની તિથિના દિવસે શ્રી કૃષ્ણ ( Shri Krishna ) જન્માષ્ટમીનો પર્વ ઉજવવામાં આવે છે.  ભગવાન વિષ્ણુએ ત્રેવીસ અવતાર ધારણ કર્યા એ બધા જ અવતારોમાં તેમનો મહત્વનો જો કોઈ અવતાર હોય તો તે શ્રીકૃષ્ણનો છે. આ અવતાર તેમણે શ્રીકૃષ્ણના રૂપે દેવકીના ગર્ભમાં મથુરાની જેલમાં લીધો હતો. તેમને ભગવાન વિષ્ણુના ( Lord Vishnu ) આઠમા અવતાર તરીકે પણ પૂજવામાં આવે છે. 

આ પણ વાંચો: Shivaram Rajguru : ભારતના વીર સપૂત શિવરામ હરિ રાજગુરુ ની આજે છે જન્મ જયંતિ..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More