120
Join Our WhatsApp Channel
News Continuous Bureau | Mumbai
National Panchayati Raj Day : ભારતમાં દર વર્ષે 24 એપ્રિલે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ ઉજવવામાં આવે છે. 2010માં પ્રથમ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ ઉજવવામાં આવ્યો હતો. આ દિવસ 1992માં બંધારણના 73મા સુધારાના અમલને ચિહ્નિત કરે છે. આ નો ઉદ્દેશ્ય પંચાયતો ( Panchayats ) અને ગ્રામ સભાઓ વિશે જાગૃતિ લાવવાનો તેમજ પંચાયતો અને ગ્રામ સભાઓની ( Gram Panchayats ) ભૂમિકાઓ, જવાબદારીઓ, સિદ્ધિઓ, ચિંતાઓ અને ઠરાવોને પ્રકાશિત કરવાનો તેમ જ ગ્રામીણ વિકાસ તરફના તેમના પ્રયાસો ચાલુ રાખવા માટે પ્રેરિત કરવાનો છે. ભારત સરકારે રાજ્યો સાથે ચર્ચા કરીને 24મી એપ્રિલના રોજ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું.
You Might Be Interested In