793
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
Sathya Sai Baba: 23 નવેમ્બર 1926ના રોજ જન્મેલા સત્ય સાઈ બાબા ભારતીય ગુરુ હતા. ચૌદ વર્ષની ઉંમરે તેણે દાવો કર્યો કે તે શિરડી સાઈ બાબાનો પુનર્જન્મ છે, અને તેમના ભક્તોની સેવા કરવા માટે તેમનું ઘર છોડી દીધું.
You Might Be Interested In