Site icon News Continuous Bureau | Mumbai

Children’s Day : આજે છે બાળ દિવસ.. જાણો ભારતમાં 20 નવેમ્બરના બદલે 14 નવેમ્બરે કેમ મનાવાય છે આ દિવસ?

Children's Day : આજે છે બાળ દિવસ.. જાણો ભારતમાં 20 નવેમ્બરના બદલે 14 નવેમ્બરે કેમ મનાવાય છે આ દિવસ?

Today is Children's Day.. Know why this day is celebrated on November 14 instead of November 20 in India

Today is Children's Day.. Know why this day is celebrated on November 14 instead of November 20 in India

News Continuous Bureau | Mumbai

Children’s Day : ભારતમાં  દર વર્ષે 14 નવેમ્બરના રોજ  ચિલ્ડ્રન ડે ઉજવવામાં આવે છે.  આ દિવસ ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુના ( Pandit Jawaharlal Nehru ) સન્માનમાં ઉજવવામાં આવે છે. કારણ કે તેઓ બાળકોમાં ખૂબ જ લોકપ્રિય હતા. આ દિવસે પૂર્વ વડાપ્રધાન નેહરુનો જન્મ થયો હતો. બાળ દિવસ બાળકોના અધિકારો, સંભાળ અને શિક્ષણ વિશે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરે છે. બાળકો દેશનું ભવિષ્ય છે અને તેને ધ્યાનમાં રાખીને દેશભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. 

Join Our WhatsApp Channel

આ પણ વાંચો :  Makarand Dave : 13 નવેમ્બર 1922 ના જન્મેલા, મકરંદ દવે ગુજરાતી કવિ અને લેખક હતા.

India Independence at Midnight દિવસે કેમ નહીં, રાત્રે જ કેમ? ભારતની આઝાદીના સમય પાછળ છુપાયેલી રસપ્રદ કુંડળી અને નહેરુનો માસ્ટરપ્લાન
Kopeshwar Temple Khidrapur Architecture કોપેશ્વર મંદિર જ્યાં નંદી વિના પૂજાય છે મહાદેવ, ૧૦૮ કતારબદ્ધ કોતરણીકામ ધરાવતા થાંભલા અને ખુલ્લા સ્વર્ગમંડપનું અદભુત રહસ્ય
Truth of Joint Passport ભારતપાકિસ્તાનના ‘જોઈન્ટ પાસપોર્ટ’નું સત્ય શું છે? જાણો ભાગલા પછીના એ કપરા કાળની કહાની
Kaju Katli History| જેલની અંદર થયો હતો કાજુ કતરી નો જન્મ! આ રોયલ મીઠાઈ પાછળ છુપાયેલી છે એક આશ્ચર્યજનક ઐતિહાસિક કહાની
Exit mobile version