Site icon News Continuous Bureau | Mumbai

National Naturopathy Day : આજે છે રાષ્ટ્રીય નેચરોપેથી દિવસ, જાણો આયુર્વેદના ફાયદા અને શા માટે ઉજવવામાં આ દિવસ…

National Naturopathy Day : જાણો આયુર્વેદના ફાયદા અને શા માટે ઉજવવામાં આ દિવસ…

Today is National Naturopathy Day, know the benefits of Ayurveda and why celebrate this day…

Today is National Naturopathy Day, know the benefits of Ayurveda and why celebrate this day…

 News Continuous Bureau | Mumbai 

National Naturopathy Day : દર વર્ષે તારીખ 18 નવેમ્બરના રોજ ભારતમાં રાષ્ટ્રીય નેચરોપેથી દિવસ મનાવવામાં આવે છે.નિસર્ગોપચાર એ સૌથી જૂની આરોગ્યસંભાળ પ્રણાલી છે. જે પરંપરાગત અને કુદરતી દવાઓ સાથે આધુનિક વૈજ્ઞાનિક જ્ઞાનને જોડે છે.  ભારત સરકારના આયુષ મંત્રાલય ( Ministry of AYUSH ) દ્વારા 2018ના રાષ્ટ્રીય નેચરોપેથી દિવસની સ્થાપના કરવામાં આવી હતી. આયુર્વેદને પ્રોત્સાહન આપવા અને તેને વૈશ્વિક ઓળખ આપવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે આયુર્વેદ ( Ayurveda ) અને તેના ફાયદાઓનો પ્રચાર કરવામાં આવે છે.

Join Our WhatsApp Channel

આ  પણ વાંચો :  Kishansinh Govindsinh Chavda : 17 નવેમ્બર 1904 ના જન્મેલા, કિશનસિંહ ગોવિંદસિંહ ચાવડા ગુજરાતી ભાષાના લેખક અને પત્રકાર હતા

Kaju Katli History| જેલની અંદર થયો હતો કાજુ કતરી નો જન્મ! આ રોયલ મીઠાઈ પાછળ છુપાયેલી છે એક આશ્ચર્યજનક ઐતિહાસિક કહાની
Chhatrapati Shivaji Maharaj Jayanti:છત્રપતિ શિવાજી મહારાજનો અસલી સંઘર્ષ: મુઘલો સિવાય બીજા કોની સાથે ખેલાયો હતો જંગ? જાણો ઇતિહાસના અજાણ્યા પાસા.
Balwant Parekh: લાકડા ના વખારમાં કામ કરતા કરતા બળવંત પારેખે આ રીતે કરી ફેવિકોલની શોધ; જાણો પીડીલાઈટ ઇન્ડસ્ટ્રીઝની સફળતાની ગાથા
US sanctions: જાણો ૨૭ વર્ષ પહેલાં અમેરિકન પ્રતિબંધો બાદ પણ ભારત કેવી રીતે મજબૂત બન્યું
Exit mobile version