198
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
Zaverchand Meghani: 1896 માં આ દિવસે જન્મેલા, ઝવેરચંદ અથવા ઝવેરચંદ કાલિદાસ મેઘાણી એક ગુજરાતી કવિ ( Gujarati poet ) , લેખક, સમાજ સુધારક અને સ્વાતંત્ર્ય સેનાની ( Freedom fighter ) હતા. તેઓ ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે જાણીતું નામ છે. આજે પણ મેઘાણીજીનું સાહિત્ય ( Gujarati Sahitya ) એટલી જ લોકચાહના ધરાવે છે. તેમની સૌરાષ્ટ્રની રસધાર, સોરઠી બહારવટિયા, સોરઠી સંતો, ધરતીનું ધાવણ, માણસાઈના દિવા વગેરે રચનાઓ આજે પણ લોકોને વીરતા, પ્રેમ, કરૂણા, દયાભાવ અને ખાનદાનીના પાઠ શીખવે છે. આ ઉપરાંત તેમને સાહિત્યમાં રણજીતરામ સુવર્ણ ચંદ્રક અને મહિડા પારિતોષિક જેવા અનેક પુરસ્કારો મળ્યા હતા.
આ પણ વાંચો: The Great Khali : આજે ધ ગ્રેટ ખલીનો જન્મદિવસ, જાણો ગ્રેટ ખલીનું સાચું નામ શું છે..
You Might Be Interested In