Site icon News Continuous Bureau | Mumbai

Harivansh Rai Bachchan : આજે છે હરિવંશ રાય બચ્ચનની બર્થ એનિવર્સરી, લખી છે આટલી આત્મકથા..

Harivansh Rai Bachchan : આજે છે હરિવંશ રાય બચ્ચનની બર્થ એનિવર્સરી, લખી છે આટલી આત્મકથા..

Today is the birth anniversary of Harivansh Rai Bachchan, has written such an autobiography..

Today is the birth anniversary of Harivansh Rai Bachchan, has written such an autobiography..

 News Continuous Bureau | Mumbai

Harivansh Rai Bachchan : 1907 માં આ દિવસે જન્મેલા,હરિવંશરાય શ્રીવાસ્તવ બચ્ચન હિન્દી ભાષાના એક પ્રસિદ્ધ કવિ ( Hindi Writer ) તેમ જ લેખક હતા. તેઓ હિન્દી કવિતાના ઉત્તર છાયાવાદ કાળના મુખ્ય કવિઓમાંના એક ગણાય છે. એમની સૌથી પ્રસિદ્ધ કૃતિ મધુશાલા છે. હરિવંશરાય બચ્ચને 4 આત્મકથા લખી હતી.  તેઓ ભારતીય ફિલ્મ ઉદ્યોગના પ્રખ્યાત અભિનેતા અમિતાભ બચ્ચનના ( Amitabh Bachchan  )  પિતા છે. તેમને ભારત સરકાર દ્વારા ઈ. સ. 1976ના વર્ષમાં “સાહિત્ય તેમ જ શિક્ષણ”ના ક્ષેત્રમાં પદ્મભૂષણ પુરસ્કાર વડે સન્માનિત કરવામાં આવ્યા હતા. 

Join Our WhatsApp Channel

આ  પણ વાંચો :  Verghese Kurien: 26 નવેમ્બર 1921 ના જન્મેલા વર્ગીસ કુરિયન એક સામાજિક ઉદ્યોગસાહસિક હતા

Kaju Katli History| જેલની અંદર થયો હતો કાજુ કતરી નો જન્મ! આ રોયલ મીઠાઈ પાછળ છુપાયેલી છે એક આશ્ચર્યજનક ઐતિહાસિક કહાની
Chhatrapati Shivaji Maharaj Jayanti:છત્રપતિ શિવાજી મહારાજનો અસલી સંઘર્ષ: મુઘલો સિવાય બીજા કોની સાથે ખેલાયો હતો જંગ? જાણો ઇતિહાસના અજાણ્યા પાસા.
Balwant Parekh: લાકડા ના વખારમાં કામ કરતા કરતા બળવંત પારેખે આ રીતે કરી ફેવિકોલની શોધ; જાણો પીડીલાઈટ ઇન્ડસ્ટ્રીઝની સફળતાની ગાથા
US sanctions: જાણો ૨૭ વર્ષ પહેલાં અમેરિકન પ્રતિબંધો બાદ પણ ભારત કેવી રીતે મજબૂત બન્યું
Exit mobile version