Site icon News Continuous Bureau | Mumbai

Harivansh Rai Bachchan : આજે છે હરિવંશ રાય બચ્ચનની બર્થ એનિવર્સરી, લખી છે આટલી આત્મકથા..

Harivansh Rai Bachchan : આજે છે હરિવંશ રાય બચ્ચનની બર્થ એનિવર્સરી, લખી છે આટલી આત્મકથા..

Today is the birth anniversary of Harivansh Rai Bachchan, has written such an autobiography..

Today is the birth anniversary of Harivansh Rai Bachchan, has written such an autobiography..

 News Continuous Bureau | Mumbai

Harivansh Rai Bachchan : 1907 માં આ દિવસે જન્મેલા,હરિવંશરાય શ્રીવાસ્તવ બચ્ચન હિન્દી ભાષાના એક પ્રસિદ્ધ કવિ ( Hindi Writer ) તેમ જ લેખક હતા. તેઓ હિન્દી કવિતાના ઉત્તર છાયાવાદ કાળના મુખ્ય કવિઓમાંના એક ગણાય છે. એમની સૌથી પ્રસિદ્ધ કૃતિ મધુશાલા છે. હરિવંશરાય બચ્ચને 4 આત્મકથા લખી હતી.  તેઓ ભારતીય ફિલ્મ ઉદ્યોગના પ્રખ્યાત અભિનેતા અમિતાભ બચ્ચનના ( Amitabh Bachchan  )  પિતા છે. તેમને ભારત સરકાર દ્વારા ઈ. સ. 1976ના વર્ષમાં “સાહિત્ય તેમ જ શિક્ષણ”ના ક્ષેત્રમાં પદ્મભૂષણ પુરસ્કાર વડે સન્માનિત કરવામાં આવ્યા હતા. 

Join Our WhatsApp Channel

આ  પણ વાંચો :  Verghese Kurien: 26 નવેમ્બર 1921 ના જન્મેલા વર્ગીસ કુરિયન એક સામાજિક ઉદ્યોગસાહસિક હતા

India Independence at Midnight દિવસે કેમ નહીં, રાત્રે જ કેમ? ભારતની આઝાદીના સમય પાછળ છુપાયેલી રસપ્રદ કુંડળી અને નહેરુનો માસ્ટરપ્લાન
Kopeshwar Temple Khidrapur Architecture કોપેશ્વર મંદિર જ્યાં નંદી વિના પૂજાય છે મહાદેવ, ૧૦૮ કતારબદ્ધ કોતરણીકામ ધરાવતા થાંભલા અને ખુલ્લા સ્વર્ગમંડપનું અદભુત રહસ્ય
Truth of Joint Passport ભારતપાકિસ્તાનના ‘જોઈન્ટ પાસપોર્ટ’નું સત્ય શું છે? જાણો ભાગલા પછીના એ કપરા કાળની કહાની
Kaju Katli History| જેલની અંદર થયો હતો કાજુ કતરી નો જન્મ! આ રોયલ મીઠાઈ પાછળ છુપાયેલી છે એક આશ્ચર્યજનક ઐતિહાસિક કહાની
Exit mobile version