Vijayadashami: આજે છે અધર્મ પર ધર્મનો વિજયઃ વિજયાદશમી..

Vijayadashami: આજે છે અધર્મ પર ધર્મનો વિજયઃ વિજયાદશમી..

by Hiral Meria
Today is the victory of religion over unrighteousness Vijayadashami

 News Continuous Bureau | Mumbai

Vijayadashami:   વિજયાદશમી એ મુખ્ય હિન્દુ તહેવારોમાંનો એક છે, જે સમગ્ર ભારતમાં ઉજવવામાં આવે છે. આ તહેવાર આસો સુદ દશમને દિવસે ઊજવવામાં આવે છે. જેને `દશેરા’ ( Dussehra ) તરીકે પણ ઓળખવામાં આવે છે. નવલાં નોરતાંની પૂર્ણાહુતિ એટલે દશેરા.  આ તહેવાર દશેરા તરીકે પણ ઓળખાય છે. જેને અનિષ્ટ પર સત્યની જીત અને દુષ્ટ શક્તિઓના વિનાશનું પ્રતીક ગણવામાં આવે છે. આ પર્વમાં રાવણ ( Ravan ) ઉપર ભગવાન શ્રી રામના ( Shree Ram ) વિજયની ઉજવણીનો ઉત્સવ મનાવવામાં આવે છે. મહાકાવ્ય રામાયણમાં,ભગવાન રામ અને તેમના સાથીઓ રાવણ સાથે યુદ્ધ કરે છે, જેણે શ્રી રામની પત્ની માતા સીતાનું અપહરણ કર્યું હતું. લાંબા અને ભીષણ યુદ્ધ પછી, શ્રી રામ આખરે રાવણને હરાવે છે અને માતા સીતાને બચાવે છે. 

આ પણ વાંચો :  Amitabh Bachchan : આજે છે બોલિવૂડના  શહેનશાહ BIG Bનો જન્મદિવસ, આ ફિલ્મથી કરી હતી ફિલ્મી કરિયરની શરૂઆત

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More