Site icon News Continuous Bureau | Mumbai

Vinayak Damodar Savarkar : આજે 28 મે, ક્રાંતિકારી વીર સાવરકરની જન્મ જયંતિ, જેમણે પસંદ કર્યું હતું ઈચ્છામૃત્યુ..

Vinayak Damodar Savarkar : આજે 28 મે, ક્રાંતિકારી વીર સાવરકરની જન્મ જયંતિ, જેમણે પસંદ કર્યું હતું ઈચ્છામૃત્યુ..

Today, May 28, is the birth anniversary of revolutionary Veer Savarkar, who chose euthanasia.

Today, May 28, is the birth anniversary of revolutionary Veer Savarkar, who chose euthanasia.

News Continuous Bureau | Mumbai 

Vinayak Damodar Savarkar :   1883માં આ દિવસે જન્મેલા, વિનાયક દામોદર સાવરકર, ભારતીય સ્વતંત્રતા આંદોલનના ( Indian independence movement ) અગ્રિમ હરોળના સક્રિય કાર્યકર અને પ્રખર રાષ્ટ્રવાદી નેતા હતા. જેથી તેઓ વીર સાવરકર ( Veer Savarkar ) નામથી જાણીતા થયાતે ભારતીય રાજકારણી, કાર્યકર્તા અને લેખક હતા. તેમણે 1922માં રત્નાગિરીમાં જેલમાં રહીને હિંદુત્વની ( Hindutva ) હિંદુ રાષ્ટ્રવાદી રાજકીય વિચારધારા વિકસાવી હતી. તેઓ હિંદુ મહાસભામાં અગ્રણી વ્યક્તિ હતા.

Join Our WhatsApp Channel

આ  પણ વાંચો : Mahant Avaidyanath : 28 મે 1921 ના  જન્મેલા, મહંત અવૈદ્યનાથ એક ભારતીય રાજકારણી અને હિંદુ ઉપદેશક હતા.

Kaju Katli History| જેલની અંદર થયો હતો કાજુ કતરી નો જન્મ! આ રોયલ મીઠાઈ પાછળ છુપાયેલી છે એક આશ્ચર્યજનક ઐતિહાસિક કહાની
Chhatrapati Shivaji Maharaj Jayanti:છત્રપતિ શિવાજી મહારાજનો અસલી સંઘર્ષ: મુઘલો સિવાય બીજા કોની સાથે ખેલાયો હતો જંગ? જાણો ઇતિહાસના અજાણ્યા પાસા.
Balwant Parekh: લાકડા ના વખારમાં કામ કરતા કરતા બળવંત પારેખે આ રીતે કરી ફેવિકોલની શોધ; જાણો પીડીલાઈટ ઇન્ડસ્ટ્રીઝની સફળતાની ગાથા
US sanctions: જાણો ૨૭ વર્ષ પહેલાં અમેરિકન પ્રતિબંધો બાદ પણ ભારત કેવી રીતે મજબૂત બન્યું
Exit mobile version