World Intellectual Property Day : દર વર્ષે 26 એપ્રિલે વિશ્વ બૌદ્ધિક સંપદા દિવસ મનાવવામાં આવે છે

World Intellectual Property Day : દર વર્ષે 26 એપ્રિલે વિશ્વ બૌદ્ધિક સંપદા દિવસ મનાવવામાં આવે છે

by Hiral Meria
World Intellectual Property Day is celebrated on 26 April every year

News Continuous Bureau | Mumbai

World Intellectual Property Day : વિશ્વ બૌદ્ધિક સંપદા દિવસ દર વર્ષે 26 એપ્રિલે મનાવવામાં આવે છે.  વર્ષ 2001થી વિશ્વ બૌદ્ધિક સપંદા દિવસની ઉજવણી કરવાની શરૂઆત કરવામાં આવી છે. આ દિવસની ઉજવણીનો હેતુ કોઇ વ્યક્તિ કે સંસ્થા દ્વારા કરાયેલી સંશોધન, ઇનોવેશન ( Innovation) – આવિષ્કાર કે પ્રોડક્શન અંગે જાગૃતિ લાવવાનો અને તેમના યોગદાનને સન્માનિત કરવાનો છે. વર્ષ 1970માં આજના જ દિવસે “વિશ્વ બૌદ્ધિક સંપદા સંગઠન”ની સ્થાપના થઈ હતી અને તેના ધ્યાનમાં રાખતા 26 એપ્રિલના રોજ વિશ્વ બૌદ્ધિક સંપદા દિન તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. 

આ પણ વાંચો :  Sanjay Chaudhary :25 એપ્રિલ 1963 ના જન્મેલા, સંજય રઘુવીર ચૌધરી એક ભારતીય લેખક, પ્રોફેસર અને કમ્પ્યુટર વૈજ્ઞાનિક છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More