256
ભોલેના ભક્તો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. અમરનાથ યાત્રાનું શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે.
આ વર્ષે વાર્ષિક અમરનાથ યાત્રા 28 જૂનથી શરૂ થઈને 22 ઓગસ્ટ સુધી ચાલશે. એટલે કે આ વર્ષે અમરનાથ યાત્રા 56 દિવસ સુધી ચાલશે.
જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં નિર્ણય લેવાયો હતો.
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે કોરોનાના કારણે અમરનાથ યાત્રા ને રદ કરી દેવામાં આવી હતી.
Join Our WhatsApp Community
