Site icon

 બર્ફાની બાબાના ભક્તો આ વર્ષે કરી શકશે દર્શન, આ તારીખથી શરૂ થશે અમરનાથ યાત્રા. જાણો આ યાત્રા કેટલા દિવસ સુધી ચાલશે.

ભોલેના ભક્તો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. અમરનાથ યાત્રાનું શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. 

આ વર્ષે વાર્ષિક અમરનાથ યાત્રા 28 જૂનથી શરૂ થઈને 22 ઓગસ્ટ સુધી ચાલશે. એટલે કે આ વર્ષે અમરનાથ યાત્રા 56 દિવસ સુધી ચાલશે.

Join Our WhatsApp Community

જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં નિર્ણય લેવાયો હતો.

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે કોરોનાના કારણે અમરનાથ યાત્રા ને રદ કરી દેવામાં આવી હતી. 

 

Today’s Horoscope : આજનો દિવસ:૧૮ ડિસેમ્બર ૨૦૨૫, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Ketu Nakshatra Parivartan 2026: 2026માં કેતુનો ખેલ: નક્ષત્ર બદલાતા જ આ રાશિના જાતકો પર થશે ધનવર્ષા, શું તમારી રાશિ છે આમાં સામેલ?
Wednesday remedies: જો નસીબ સાથ ન આપતું હોય તો બુધવારે કરો આ ઉપાય, કરિયરથી લઈને બિઝનેસમાં થશે પ્રગતિ
Today’s Horoscope : આજનો દિવસ:૧૭ ડિસેમ્બર ૨૦૨૫, બુધવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version