Site icon News Continuous Bureau | Mumbai

 બર્ફાની બાબાના ભક્તો આ વર્ષે કરી શકશે દર્શન, આ તારીખથી શરૂ થશે અમરનાથ યાત્રા. જાણો આ યાત્રા કેટલા દિવસ સુધી ચાલશે.

ભોલેના ભક્તો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. અમરનાથ યાત્રાનું શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. 

આ વર્ષે વાર્ષિક અમરનાથ યાત્રા 28 જૂનથી શરૂ થઈને 22 ઓગસ્ટ સુધી ચાલશે. એટલે કે આ વર્ષે અમરનાથ યાત્રા 56 દિવસ સુધી ચાલશે.

Join Our WhatsApp Channel

જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં નિર્ણય લેવાયો હતો.

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે કોરોનાના કારણે અમરનાથ યાત્રા ને રદ કરી દેવામાં આવી હતી. 

 

Today’s Horoscope : આજનો દિવસ:૬ જૂન ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
AstroTips For Success। પક્ષીઓને દાણા નાખતા પહેલાં જાણી લો આ જરૂરી નિયમ! રાહુકેતુનો દોષ થશે દૂર, ઘરમાં આવશે અઢળક પૈસા
TrigrahiYuti 2026।૨૨ જૂનથી આ ૪ રાશિઓનું નસીબ સોનાની જેમ ચમકશે! ત્રિગ્રહી યુતિથી બદલાશે ગ્રહોની ચાલ, જુઓ તમારી રાશિ છે કે નહીં
Today’s Horoscope : આજનો દિવસ:૫ જૂન ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version