Site icon News Continuous Bureau | Mumbai

બાલા હનુમાન મંદિર, જામનગર.

બાલા હનુમાન મંદિર, જેને શ્રી બાલા હનુમાન સંકિર્તન મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. તે જામનગરમાં રણમલ તળાવ અથવા લાખોટા તળાવની દક્ષિણ પૂર્વ તરફ સ્થિત છે. ભગવાન હનુમાનને સમર્પિત આ મંદિરમાં ભગવાન રામ, ભગવાન લક્ષ્મણ, દેવી સીતાની મૂર્તિઓ છે. સ્થાનિક વસ્તી મંદિરમાં ઉંડી આસ્થા ધરાવે છે અને માને છે કે તે તેમને કુદરતી આફતો અને અન્ય મુશ્કેલીઓથી સુરક્ષિત રાખે છે.  

Join Our WhatsApp Channel
Today’s Horoscope : આજનો દિવસ: ૧૪ ઓગસ્ટ ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Angarak Yog 2026 મંગળના ગોચરથી બન્યો ખતરનાક ‘અંગારક યોગ’ ૨ સપ્ટેમ્બર સુધી આ ૪ રાશિના જાતકોએ રહેવું પડશે સાવધાન
Crystal Tree Feng Shui Benefits પૈસા ટકતા નથી કે વારંવાર બીમાર પડો છો? ઘરની આ દિશામાં રાખો ક્રિસ્ટલ ટ્રી; દૂર થશે આર્થિક તંગી
Today’s Horoscope : આજનો દિવસ: ૧૩ ઓગસ્ટ ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version