Site icon News Continuous Bureau | Mumbai

બાલા હનુમાન મંદિર, જામનગર.

બાલા હનુમાન મંદિર, જેને શ્રી બાલા હનુમાન સંકિર્તન મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. તે જામનગરમાં રણમલ તળાવ અથવા લાખોટા તળાવની દક્ષિણ પૂર્વ તરફ સ્થિત છે. ભગવાન હનુમાનને સમર્પિત આ મંદિરમાં ભગવાન રામ, ભગવાન લક્ષ્મણ, દેવી સીતાની મૂર્તિઓ છે. સ્થાનિક વસ્તી મંદિરમાં ઉંડી આસ્થા ધરાવે છે અને માને છે કે તે તેમને કુદરતી આફતો અને અન્ય મુશ્કેલીઓથી સુરક્ષિત રાખે છે.  

Join Our WhatsApp Channel
Remedies for Mangal Dosha મંગળદોષને કારણે લગ્નમાં વિલંબ? આ ૫ અચૂક ઉપાયોથી દૂર થશે વિવાહના અવરોધો
Planetary Transit Update ગ્રહોની સ્થિતિમાં મોટો ફેરફાર, સૂર્ય અને નેપ્ચ્યુન વચ્ચે બનશે ‘કેન્દ્ર યોગ’, જાણો તમારી રાશિ પર અસર
Today’s Horoscope : આજનો દિવસ:૨૩ જૂન ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Vastu Tips for Gifts Vastu Tips for Gifts ભેટ આપતી વખતે ભૂલથી પણ ન કરો આ ભૂલો, સંબંધોમાં આવી શકે છે તિરાડ
Exit mobile version