Site icon News Continuous Bureau | Mumbai

ચિંતપૂર્ણી મંદિર.

ચિંતપૂર્ણી મંદિર હિમાચલ પ્રદેશના ઉના જિલ્લામાં સ્થિત એક મુખ્ય તીર્થસ્થાન છે. ચિંતપૂર્ણી  દેવીને છીન્નમસ્તિકા ના  નામથી પણ ઓળખવામાં આવે છે અને તે દેવી દુર્ગાનું સ્વરૂપ છે. આ બીજો શક્તિપીઠ છે જ્યાં છીન્નમસ્તિકા દેવીની પૂજા કરવામાં આવે છે. માનવામાં આવે છે કે તે માથા વગરની દેવી છે કારણ કે તેણીએ પોતાનું શિરચ્છેદ કર્યું હતું અને તેનું લોહી તેના બે સાથીઓને આપ્યું હતું. ભક્તો તેમની ઇચ્છા પૂર્ણ થાય તેવી આશામાં આ મંદિરની મુલાકાત લે છે.

Join Our WhatsApp Channel

 

September 2026 Grah Gochar સપ્ટેમ્બર મહિનામાં સૂર્ય, શુક્ર, મંગળ અને બુધનું મહાગોચર; જાણો કઈ રાશિઓ પર થશે શુભ પ્રભાવ
Neelam Ring Astrological Rules દરેક વ્યક્તિ માટે શુભ નથી હોતો નીલમ રત્ન! વીંટી ધારણ કરતાં પહેલાં આ મહત્વના નિયમો જાણી લો
Today’s Horoscope : આજનો દિવસ: ૨૯ ઓગસ્ટ ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૨૭ ઓગસ્ટ ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version