Site icon

ડભોડિયા હનુમાન મંદિર.

ડભોડિયા હનુમાન મંદિર ગુજરાતના ગાંધીનગરથી 20 કિમીના અંતરે ખારી નદીના કિનારે ડભોડા ગામ ખાતે આવેલું છે. ડભોડીયા હનુમાનની મંદિરમાં સ્થાપિત કરેલી હનુમાનજીની પ્રતિમા દક્ષિણમુખી અને સ્વયંભુ રીતે પ્રગટ થયેલી છે. આ મંદિરનો ઇતિહાસ આશરે 1100 વર્ષ કરતા પણ વધારે જૂનો છે. આ મંદિર પર શનિવારના દિવસે હજારો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. 

Join Our WhatsApp Community
Shardiya Navratri 2025: શારદીય નવરાત્રી માં ઘરમાં લગાવો આ પવિત્ર છોડ, મળશે સુખ-શાંતિ અને માતાજીની કૃપા
Today’s Horoscope : આજનો દિવસ: ૨૫ સપ્ટેમ્બર ૨૦૨૫, ગુરુવાર,જાણો આપનું રાશિફળ
Shardiya Navratri 2025: નવરાત્રિ દરમિયાન આ ભૂલો ન કરો, નહીં તો માતા દુર્ગા થઈ શકે છે નારાજ
Budhaditya Rajyog: 12 મહિના પછી તુલા રાશીમાં બનશે બુધાદિત્ય રાજયોગ, ‘આ’ રાશીઓનું નસીબ બદલાશે
Exit mobile version