Site icon

ડભોડિયા હનુમાન મંદિર.

ડભોડિયા હનુમાન મંદિર ગુજરાતના ગાંધીનગરથી 20 કિમીના અંતરે ખારી નદીના કિનારે ડભોડા ગામ ખાતે આવેલું છે. ડભોડીયા હનુમાનની મંદિરમાં સ્થાપિત કરેલી હનુમાનજીની પ્રતિમા દક્ષિણમુખી અને સ્વયંભુ રીતે પ્રગટ થયેલી છે. આ મંદિરનો ઇતિહાસ આશરે 1100 વર્ષ કરતા પણ વધારે જૂનો છે. આ મંદિર પર શનિવારના દિવસે હજારો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. 

Join Our WhatsApp Community
Today’s Horoscope : આજનો દિવસ:૧૦ એપ્રિલ ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Saturn Transit 2026: શનિદેવ લેવા આવી રહ્યા છે આકરી પરીક્ષા, અત્યારથી જ સંભાળી જાય આ ૪ રાશિઓ; જાણો બચવાના રામબાણ ઉપાયો!
Today’s Horoscope : આજનો દિવસ:૯ એપ્રિલ ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Numerology: મૂલાંક 2 ના લોકોની સૌથી મોટી તાકાત જ બની જાય છે તેમની નબળાઈ! જાણો કઈ રીતે પોતાની જાતને સંભાળવી અને સફળતા મેળવવી
Exit mobile version