Site icon News Continuous Bureau | Mumbai

Shardiya Navratri 2025: શારદીય નવરાત્રી માં ઘરમાં લગાવો આ પવિત્ર છોડ, મળશે સુખ-શાંતિ અને માતાજીની કૃપા

Shardiya Navratri 2025: 22 સપ્ટેમ્બરથી શરૂ થતી નવરાત્રીમાં વાસ્તુ અનુસાર આ છોડ ઘરમાં લગાવવાથી જીવનમાં આવે છે સકારાત્મકતા

Plant These Auspicious Trees During Shardiya Navratri for Peace and Prosperity

Plant These Auspicious Trees During Shardiya Navratri for Peace and Prosperity

News Continuous Bureau | Mumbai

Shardiya Navratri 2025: શારદીય નવરાત્રી માતા દુર્ગાને સમર્પિત પાવન તહેવાર છે, જે આ વર્ષે 22 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, નવરાત્રીના દિવસોમાં ઘરમાં કેટલાક ખાસ છોડ લગાવવાથી ઘરમાં સુખ-શાંતિ અને સકારાત્મક ઉર્જા આવે છે. માતા દુર્ગાની કૃપા પ્રાપ્ત કરવા માટે આ છોડ ખાસ મહત્વ ધરાવે છે.

Join Our WhatsApp Channel

નવરાત્રીમાં ઘરમાં લગાવવાના શુભ છોડ

  1. તુલસી  – તુલસીને હિંદુ ધર્મમાં પવિત્ર માનવામાં આવે છે. આ છોડને ઘરના આંગણમાં અથવા બાલ્કનીમાં લગાવવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. રોજ સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવવાથી માતા દુર્ગા અને ભગવાન વિષ્ણુની કૃપા મળે છે.
  2. કેળા  – કેળાનું છોડ ભગવાન વિષ્ણુને અતિપ્રિય છે. નવરાત્રી દરમિયાન આ છોડ ઘરમાં લગાવવાથી ધન અને દાંપત્ય જીવનમાં શાંતિ રહે છે.
  3. શમી  – શમીનો છોડ શનિદેવને સમર્પિત છે, પણ માતા દુર્ગા અને ભગવાન શિવને પણ પ્રિય છે. આ છોડ ઘરમાં લગાવવાથી શત્રુઓ પર વિજય મળે છે અને કાર્યસિદ્ધિ થાય છે.
  4. જાસવંત (Hibiscus) – જાસવંત ના ફૂલો ખાસ કરીને લાલ રંગના, માતા દુર્ગાને ખૂબ પ્રિય છે. નવરાત્રીમાં આ ફૂલો અર્પણ કરવાથી માતાજી પ્રસન્ન થાય છે. જાસવંત નો છોડ ઘરમાં લગાવવાથી સંબંધોમાં મધુરતા અને ઘરમાં સકારાત્મક વાતાવરણ રહે છે.

આ સમાચાર પણ વાંચો : Shardiya Navratri 2025: નવરાત્રિ દરમિયાન આ ભૂલો ન કરો, નહીં તો માતા દુર્ગા થઈ શકે છે નારાજ

 છોડ લગાવવાના નિયમો

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Today’s Horoscope : આજનો દિવસ: ૨૨ ઓગસ્ટ ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Vyatipat Yog Astrology Impact આ રાશિના જાતકો પર મંડરાયુ સંકટ! સૂર્ય અને ચંદ્રના વ્યતિપાત યોગથી સર્જાશે મુશ્કેલીઓ, જાણી લો રાશિભવિષ્ય
Today’s Horoscope : આજનો દિવસ:૨૧ ઓગસ્ટ ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Shani Nakshatra Parivartan 2026 શનિનું મહાનક્ષત્ર પરિવર્તન આ જાતકોને ઢૈય્યા અને સાડાસાતીના કષ્ટોમાંથી મળશે મોટી રાહત
Exit mobile version