Site icon

જય માતાજી… એક ભક્તે માતાજી ના ચરણે આટલા લાખ નું સોનું ધર્યું. જાણો વિગત

 વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરને સુવર્ણ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. ભક્તો આ કામમાં પોતાનો સિંહફાળો આપી રહ્યા છે. ત્યારે વધુ એક દાનવીરે અંબાજી મંદિરમાં એક કિલોથી વધુ સોનું અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટને દાનમાં આપ્યું છે. 

જેની કિંમત આશરે 51,54, 600 લાખ માનવામાં આવી રહી છે.

Join Our WhatsApp Community

ખાસ વાત એ છે કે સોનાનું દાન માતાના ચરણોમાં ધરી આ માઈભક્તે પોતાનું નામ ગુપ્ત રાખવાની મહેચ્છા દાખવી હતી.

આ સોનું માતાજીના મંદિરને સુવર્ણમય બનાવવાના કામમાં ઉપયોગમાં લેવામાં આવનાર છે. 

Venus Transit: શુક્ર ગોચર 2025 ઓક્ટોબરમાં ધનદાતા શુક્ર 4 વાર બદલશે રાશિ; ‘આ’ રાશિઓ થશે માલામાલ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૫, બુધવાર,જાણો આપનું રાશિફળ
Dharmaranya Pindvedi: મહાભારત યુદ્ધ બાદ યુધિષ્ઠિરે અહીં કર્યું હતું પિંડદાન, જાણો ધર્મારણ્ય પિંડવેદી પર ત્રિપિંડી શ્રાદ્ધનું વિશેષ મહત્વ
Kendra Trikon Rajyog: 12 મહિના પછી શુક્ર બનાવશે રાજયોગ; આ રાશિઓને મળશે ભાગ્યનો સાથ
Exit mobile version