Site icon

જય માતાજી… એક ભક્તે માતાજી ના ચરણે આટલા લાખ નું સોનું ધર્યું. જાણો વિગત

 વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરને સુવર્ણ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. ભક્તો આ કામમાં પોતાનો સિંહફાળો આપી રહ્યા છે. ત્યારે વધુ એક દાનવીરે અંબાજી મંદિરમાં એક કિલોથી વધુ સોનું અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટને દાનમાં આપ્યું છે. 

જેની કિંમત આશરે 51,54, 600 લાખ માનવામાં આવી રહી છે.

Join Our WhatsApp Community

ખાસ વાત એ છે કે સોનાનું દાન માતાના ચરણોમાં ધરી આ માઈભક્તે પોતાનું નામ ગુપ્ત રાખવાની મહેચ્છા દાખવી હતી.

આ સોનું માતાજીના મંદિરને સુવર્ણમય બનાવવાના કામમાં ઉપયોગમાં લેવામાં આવનાર છે. 

Mahakal Bhasm Aarti: મહાકાલની ભસ્મ આરતીનું રહસ્ય: ભગવાન વીરભદ્રની આજ્ઞા પછી જ ખૂલે છે મંદિરના દ્વાર, જાણો બ્રહ્મ મુહૂર્તમાં થતી આ દિવ્ય આરતીના કડક નિયમો
Vijaya Ekadashi Vrat Katha: વિજયા એકાદશી વ્રત કથા: જ્યારે સમુદ્ર પાર કરવા ભગવાન શ્રી રામે રાખ્યું હતું આ વ્રત, જાણો કેવી રીતે કળશ સ્થાપન દ્વારા મેળવ્યો વિજય
Today’s Horoscope : આજનો દિવસ:૧૨ ફેબ્રુઆરી ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Surya Gochar 2026: સૂર્યનું કુંભ રાશિમાં ગોચર ૧૩ ફેબ્રુઆરીથી આ ૩ રાશિઓ માટે શરૂ થશે કપરો સમય! ૧ મહિના સુધી સંભાળીને રહેજો, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન
Exit mobile version