Site icon News Continuous Bureau | Mumbai

શ્રાવણ મહિનામાં ભૂલ માં પણ ભોલેનાથની આવી તસવીર ઘરમાં ન લગાવો- નહીતો છીનવાઈ જશે સુખ-શાંતિ

News Continuous Bureau | Mumbai

શ્રાવણ મહિનો એ ભગવાન ભોલેનાથની આરાધના કરવાનો શ્રેષ્ઠ મહિનો(Shravan month) છે. ભોલેના ભક્તો આ પ્રસંગે તેમની મૂર્તિનું ચિત્ર અને મૂર્તિ ઘરમાં લાવે છે અને સ્થાપિત કરે છે. પરંતુ શું તમે જાણો છો કે ઘરમાં ભગવાન શિવની તસવીર લાવતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. આજે વાસ્તુશાસ્ત્ર(vastu shastra)મુજબ જાણો, ઘરમાં ભગવાન શિવના ચિત્રનું(lord shiva picture) મહત્વ અને તેને લગાવવાની યોગ્ય જગ્યા અને નિયમો.

Join Our WhatsApp Channel

ઘરમાં દેવી-દેવતાઓની તસવીરો લગાવવી શુભ માનવામાં આવે છે અને હાલ તો શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. શ્રાવણ નો  મહિનો શિવ માટે ખૂબ જ ખાસ હોય છે, તેથી આ સમય દરમિયાન ઘરમાં શિવની તસવીર અથવા મૂર્તિ  અવશ્ય રાખવી જોઈએ.પરંતુ સવાલ એ છે કે ઘરમાં ભગવાન શિવની તસવીર (lord shiva picture)કેવી રીતે અને કઈ દિશામાં લગાવવી? તો ચાલો તમને જણાવીએ કે ઉત્તર દિશા એ ભગવાન શિવની પ્રિય દિશા છે અને આ દિશામાં ભગવાન શિવનો વાસ છે, એટલે કે કૈલાસ પર્વત.(kailash parvat) એટલા માટે ઘરમાં ભગવાન શિવનું ચિત્ર લગાવવા માટે ઉત્તર દિશા પસંદ કરવી જોઈએ. આ દિશામાં ચિત્ર લગાવવાથી શુભ ફળ મળે છે.

આ સમાચાર પણ વાંચો : રક્ષાબંધન સુધી આ 4 રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે-મંગળ-રાહુના સંયોગથી બની રહ્યો છે અશુભ યોગ-આવી શકે છે મોટી મુશ્કેલી

ભગવાન શિવનું એવું ચિત્ર ઉત્તર દિશામાં લગાવો, જેમાં તેઓ શાંત અને ધ્યાન કરતા હોય અથવા નંદી પર બેઠા હોય. આ સિવાય તમે શિવ ની એવી તસવીર પણ લગાવી શકો છો જેમાં તેઓ પોતાના આખા પરિવાર(family) સાથે બેસી શકે છે. તે જ સમયે, ઘરમાં શિવની આવી તસવીર ન લગાવવાની કાળજી લેવી જોઈએ, જેમાં તે ક્રોધની સ્થિતિમાં હોય અથવા તેમનું  ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હોય. આ ઘરની સુખ-શાંતિ માટે સારું નથી.

Today’s Horoscope : આજનો દિવસ:૨૦ જૂન ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Saraswati Yog નસીબ ચમકાવશે ‘સરસ્વતી યોગ’ આ 4 રાશિઓ માટે ખુલશે પ્રગતિ અને સફળતાના નવા દ્વાર.
Today’s Horoscope : આજનો દિવસ:૧૮ જૂન ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Ratnashastra 3 Gemstones Ruby Gomed Sapphire ચમકશે કિસ્મતનો સિતારો! જીવનના તમામ કષ્ટો દૂર કરશે આ ૩ પાવરફુલ રત્નો; જાણો કોણે ક્યારે પહેરવું?
Exit mobile version