Site icon

Dhuleti : ધુળેટીના દિવસે ‘આ’ વસ્તુઓ ટાળો!

Dhuleti : ધુળેટીના દિવસે લોકો મોજ મસ્તી માં તેમજ ખુશ હોય છે. જોકે, અનેક વસ્તુઓ એવી છે જે ટાળવી જોઈએ. નહીં તો રંગમાં ભંગ પડી શકે છે.

Dhuleti Dont do these things on Dhuleti

Dhuleti Dont do these things on Dhuleti

News Continuous Bureau | Mumbai

Dhuleti : ધુળેટીના દિવસે લોકો મોજ મસ્તી માં તેમજ ખુશ હોય છે. જોકે, અનેક વસ્તુઓ એવી છે જે ટાળવી જોઈએ. નહીં તો રંગમાં ભંગ પડી શકે છે. 

Join Our WhatsApp Community

Dhuleti : આડેધડ ફુગ્ગા ફેંકવા

ઘણી જગ્યાએ હોળીના દિવસોમાં છોકરીઓ અને મહિલાઓ પર પાણીના ફુગ્ગા ફેંકવામાં આવે છે. ટ્રેનમાં મુસાફરી કરતા ઘણા મુસાફરોને આનો અનુભવ થાય છે. તેની સામે કાયદાઓ બનાવવામાં આવ્યા છે પરંતુ તેઓ પૂરતા નથી. આજે પણ અજાણ્યા લોકો સામે ફુગ્ગા ફેંકવાની સમસ્યા બહોળા પ્રમાણમાં જોવા મળે છે,

Dhuleti : રંગના નામે હાનિકારક પદાર્થોનો ઉપયોગ

હોળીના નામ પર બજારમાં ઘણા રંગો વેચાતાં હોય છે. આમાંથી અનેક રંગ સસ્તા હોય છે પરંતુ તે કેમિકલ થી બન્યા હોય છે. છોકરાઓમાં એક જાતનો ક્રેઝ હોય છે કે એવો રંગ ખરીદવામાં આવે જે પાકો હોય અને શરીર પરથી આસાનીથી બહાર ન નીકળે. જોકે આવા રંગ ખરીદતા સમયે એવા કેમિકલો ખરીદવામાં આવે છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આથી હોળીમાં કેમિકલ યુક્ત રંગોને ટાળવા જોઈએ. આવા રંગોથી આંખને અને ત્વચાને નુકસાન થઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો :  મુંબઈ અને તેના નજીકના વિસ્તારમાં ગડગડાટ, મીરા રોડમાં છુટા છવાયા ઝાપટા…

Dhuleti : હોળીકા દહન ના નામ પર આડેધડ વૃક્ષો ન કાપો

હોળીકા દહન સમયે અનેક જગ્યાએ આગ પ્રગટાવવામાં આવે છે. આ એક વૈદિક અને ધાર્મિક પરંપરા છે. જોકે હોલિકા દહન ના નામ પર આડેધડ વૃક્ષોને કાપવામાં આવે છે. વૃક્ષોને કાપવાથી પર્યાવરણને વ્યાપક નુકસાન પહોંચે છે.

Dharmaranya Pindvedi: મહાભારત યુદ્ધ બાદ યુધિષ્ઠિરે અહીં કર્યું હતું પિંડદાન, જાણો ધર્મારણ્ય પિંડવેદી પર ત્રિપિંડી શ્રાદ્ધનું વિશેષ મહત્વ
Kendra Trikon Rajyog: 12 મહિના પછી શુક્ર બનાવશે રાજયોગ; આ રાશિઓને મળશે ભાગ્યનો સાથ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૫, મંગળવાર,જાણો આપનું રાશિફળ
Shardiya Navratri 2025: શારદીય નવરાત્રી શરૂ થતા પહેલા ખરીદો આ પવિત્ર વસ્તુઓ, ઘરમાં આવશે ખુશીઓ અને સમૃદ્ધિ
Exit mobile version