અરે વાહ! ગુજરાતના આ સુપ્રસિદ્ધ મંદિરને 75 નવા સી.સી. ટી.વી. કેમેરાથી કરાશે સજજ ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૦૨ ઓગસ્ટ, ૨૦૨૧

Join Our WhatsApp Community

સોમવાર

ગુજરાત દેવભૂમિ દ્વારકાના યાત્રાધામ જગતમંદિર દ્વારકાધીશ મંદિરને રાજ્યના યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અદ્યતન સુવિધા સાથેના 75 સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવશે. 

દ્વારકા જગત મંદિરનાં ડી.વાય.એસ.પી. સમીર સારડાએ જણાવ્યુ છે કે તાજેતરમાં વિજળી પડતા કેટલાકને નુકસાન થયું હતું જેને પુન: ચાલુ કરી દેવાયા છે.

સરકારના યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અધતન સિસ્ટમ સાથેના 75 નવા સીસીટીવીથી સમગ્ર મંદિર તથા નજીકના તમામ વિસ્તારને આવરી લેવાશે

મુંબઈના એરપોર્ટની બહાર અદાણી નું પાટિયું લાગ્યું. શિવસેનાએ નોંધાવ્યો વિરોધ

Today’s Horoscope : આજનો દિવસ:૧૮ ડિસેમ્બર ૨૦૨૫, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Ketu Nakshatra Parivartan 2026: 2026માં કેતુનો ખેલ: નક્ષત્ર બદલાતા જ આ રાશિના જાતકો પર થશે ધનવર્ષા, શું તમારી રાશિ છે આમાં સામેલ?
Wednesday remedies: જો નસીબ સાથ ન આપતું હોય તો બુધવારે કરો આ ઉપાય, કરિયરથી લઈને બિઝનેસમાં થશે પ્રગતિ
Today’s Horoscope : આજનો દિવસ:૧૭ ડિસેમ્બર ૨૦૨૫, બુધવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version