Site icon News Continuous Bureau | Mumbai

અરે વાહ! ગુજરાતના આ સુપ્રસિદ્ધ મંદિરને 75 નવા સી.સી. ટી.વી. કેમેરાથી કરાશે સજજ ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૦૨ ઓગસ્ટ, ૨૦૨૧

Join Our WhatsApp Channel

સોમવાર

ગુજરાત દેવભૂમિ દ્વારકાના યાત્રાધામ જગતમંદિર દ્વારકાધીશ મંદિરને રાજ્યના યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અદ્યતન સુવિધા સાથેના 75 સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવશે. 

દ્વારકા જગત મંદિરનાં ડી.વાય.એસ.પી. સમીર સારડાએ જણાવ્યુ છે કે તાજેતરમાં વિજળી પડતા કેટલાકને નુકસાન થયું હતું જેને પુન: ચાલુ કરી દેવાયા છે.

સરકારના યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અધતન સિસ્ટમ સાથેના 75 નવા સીસીટીવીથી સમગ્ર મંદિર તથા નજીકના તમામ વિસ્તારને આવરી લેવાશે

મુંબઈના એરપોર્ટની બહાર અદાણી નું પાટિયું લાગ્યું. શિવસેનાએ નોંધાવ્યો વિરોધ

Roti Vastu Tips। ચમત્કારી ઉપાય! વાસી રોટલી ફેંકવાની ભૂલ ક્યારેય ન કરતા, જ્યોતિષના આ ૩ ઉપાયોથી રાહુકેતુના દોષ થશે શાંત અને ઘરમાં વધશે સુખસમૃદ્ધિ
Today’s Horoscope : આજનો દિવસ:૮ જૂન ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ:૬ જૂન ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
AstroTips For Success। પક્ષીઓને દાણા નાખતા પહેલાં જાણી લો આ જરૂરી નિયમ! રાહુકેતુનો દોષ થશે દૂર, ઘરમાં આવશે અઢળક પૈસા
Exit mobile version