Site icon

નવલી નવરાત્રિનો આજે પાંચમો દિવસ – આજના પાવન દિવસે કરો જગત જનની ઉમિયા માતાના દર્શન લાઈવ

News Continuous Bureau | Mumbai

આજે નવલી નવરાત્રી(Navratri)નો પાંચમો દિવસ છે એટલે કે આજે પાંચમું નોરતું છે. આ પાવન દિવસે કરો જગત જનની ઉમિયા માતાના દર્શન લાઈવ.. 

Join Our WhatsApp Community

 

ગુજરાતના મહેસાણા જીલ્લાના ઉંઝા ખાતે મા ઉમિયા માતાજીનું મંદિર આવેલું છે. એવું કહેવાય છે કે, માતાજીના શરીરના ૫૧ અંશ જે જે જગ્યા પર પડ્યા ત્યાં શક્તિપીઠ ઉભી થઈ.  દંતકથા પ્રમાણે મા ઊમિયાના ઊંઝાના મૂળ સ્થાનકની સ્થાપના ખુદ ભગવાન શિવે કરી હતી. એટલે જ જગતની માતા તરીકે ઉમિયા માતાજીને ગણવામાં આવે છે .

આ સમાચાર પણ વાંચો :  ઘરે બેઠા કરો માતાના મઢ મંદિરથી- મા આશાપુરાના લાઈવ દર્શન

Today’s Horoscope : આજનો દિવસ: ૮ સપ્ટેમ્બર ૨૦૨૫, સોમવાર,જાણો આપનું રાશિફળ
Pitru Paksha 2025: પિતૃપક્ષમાં કરો આ વસ્તુઓનું દાન, દૂર થશે પિતૃ દોષ અને આર્થિક તંગી
Friday Remedy: શુક્રવારે ચોખા નો આ ઉપાય તમને કરશે માલામાલ; દેવી લક્ષ્મી આપશે તમને અપાર ધન
Today’s Horoscope : આજનો દિવસ: ૫ સપ્ટેમ્બર ૨૦૨૫, શુક્રવાર,જાણો આપનું રાશિફળ
Exit mobile version