Site icon

ચોથું નોરતું -આજના પાવન દિવસે કરો માતા વૈષ્ણો દેવીના લાઈવ દર્શન- લો માતાજીના આશીર્વાદ

News Continuous Bureau | Mumbai

આજે નવલી નવરાત્રી(Navratri)નો ચોથો દિવસ છે એટલે કે આજે ચોથું નોરતું છે.  આ પાવન દિવસે કરો માતા વૈષ્ણો દેવીના દર્શન લાઈવ. માતા વૈષ્ણો દેવીનું મંદિર જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir)રાજ્યના જમ્મુ ક્ષેત્રમાં કટરા નગર(Katra Nagar) નજીકની ટેકરીઓ પર સ્થિત છે. ત્રિકુતાની ટેકરીઓ પર સ્થિત એક ગુફામાં, વૈષ્ણો દેવીની ત્રણ સ્વયંભૂ મૂર્તિઓ છે. કાલિ (જમણી બાજુ), સરસ્વતી (ડાબી) અને લક્ષ્મી (મધ્યમ), પિંડી તરીકે ગુફામાં રહે છે. આ ત્રણેય શરીરના મૂર્ત સ્વરૂપને વૈષ્ણો દેવી માતા કહેવામાં આવે છે. આ સ્થાનને માતાનું મકાન કહેવામાં આવે છે. 

Join Our WhatsApp Community

 

આ સમાચાર પણ વાંચો : નવલી નવરાત્રીનું ચોથું નોરતું – આજના પાવન દિવસે ઘરે બેઠા કરો માતાના મઢ મંદિરથી- મા આશાપુરાના લાઈવ દર્શન

Numerology: મૂલાંક 2 ના લોકોની સૌથી મોટી તાકાત જ બની જાય છે તેમની નબળાઈ! જાણો કઈ રીતે પોતાની જાતને સંભાળવી અને સફળતા મેળવવી
Mercury Transit 2026 :કંગાળમાંથી બનશે માલામાલ! નીચભંગ રાજયોગ લાવશે ખુશીઓની લહેર, આ રાશિના લોકો તૈયાર થઈ જાઓ.
Today’s Horoscope : આજનો દિવસ: ૮ એપ્રિલ ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Numerology:સૂર્ય સમાન તેજસ્વી અને પ્રેમાળ: મૂલાંક 1 ધરાવતા લોકોની ખાસિયત, સંબંધો નિભાવવામાં હોય છે નંબર વન!
Exit mobile version