361
Join Our WhatsApp Channel
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 13 ઑગસ્ટ, 2021
શુક્રવાર
ગુજરાતમાં હવે મંદિરોમાં લાઉડસ્પીકર લગાવીને હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવશે.
રાજ્યના ત્રીજા સૌથી મોટા શહેર વડોદરામાં 108 મંદિરો લાઉડસ્પીકરનો ઉપયોગ કરીને દિવસમાં બે વખત હનુમાન ચાલીસાનો પાઠ અને આરતી કરવામાં આવશે.
આ અનોખી પહેલ જિલ્લામાં એક સ્થાનિક સંસ્થા 'મિશન રામ સેતુ' દ્વારા શરૂ કરવામાં આવી છે.
આ પહેલ શરૂ કરવાનો હેતુ કોરોના રોગચાળાને જોતા, સરકારની ઘણી માર્ગદર્શિકાઓ અને પ્રતિબંધોને કારણે, લોકોને મંદિરો અથવા ગીચ સ્થળોની મુલાકાત લેવાનું ટાળવાનું કહેવામાં આવી રહ્યું છે.
વડોદરાના કાલાઘોડા વિસ્તારના પંચમુખી હનુમાન મંદિરમાં શ્રાવણ મહિના ના પહેલા સોમવારના રોજ લાઉડ સ્પીકરનું વિતરણ શરૂ કરવામાં આવ્યુ હતું.
You Might Be Interested In