Site icon News Continuous Bureau | Mumbai

અષાઢી બીજના દિવસે નગરના નાથ નીકળશે નગરચર્યાએ, ગુજરાત સરકારે રથયાત્રાને આપી શરતી મંજૂરી ; જાણો કઈ શરતોનું પાલન જરૂરી

દર વર્ષની જેમ આ વર્ષે પણ અઢાષી બીજના દિવસે ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળશે. 

ગુજરાત સરકારે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ભગવાન જગન્નાથજીની રથયાત્રાને શરતી મંજૂરી આપવામાં આવી છે. 

Join Our WhatsApp Channel

રથયાત્રાના રૂટ ઉપર કર્ફ્યુનો અમલ કરવામાં આવશે. તેમજ રથયાત્રામાં માત્ર પાંચ વાહનો સામેલ થઈ શકશે. 

રથયાત્રા દરમિયાન પ્રસાદનું વિતરણ કરવામાં આવશે નહીં.

આ ઉપરાંત ખલાસીઓ રથયાત્રા ભગવાન જગન્નાથજીના રથ ખેચતા હોય છે તેમણે પણ 48 કલાક પહેલા આરટીપીસીઆર નેગેટિવ અને વેક્સીનનો પ્રથમ ડોઝ લીધેલો હોવો જોઇએ.

જોકે, જગન્નાથજીની રથયાત્રાનું દૂરદર્શન કે ટીવી ચેનલ પર લાઇવ કરવામાં આવશે.

મોદીની નવી કૅબિનેટમાં મહિલા સશક્તીકરણ : આ ૧૧ મહિલા નેતાઓને મળી આ મહત્ત્વની જવાબદારી, જાણો વિગત 

Dwidwadash Yog। ૧૧ મેના રોજ બનશે શુક્રગુરુનો શક્તિશાળી ‘દ્વિદ્વાદશ યોગ’ જાણો કઈ રાશિઓનું ભાગ્ય ચમકશે
Today’s Horoscope : આજનો દિવસ:૨૫ એપ્રિલ ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Saptank Yog 2026| સાક્ષાત્ લક્ષ્મી કૃપા! આજે સર્જાઈ રહ્યો છે દુર્લભ ‘સપ્તાંક યોગ’, આ ૩ રાશિઓને મળશે અપાર સફળતા અને ધનલાભ
Today’s Horoscope : આજનો દિવસ:૨૪ એપ્રિલ ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version