Site icon

સર્વ ધર્મ સમભાવનું અનોખું ઉદાહરણ: અયોધ્યા રામ મંદિર નિર્માણ માટે મુસ્લિમ દંપતીએ આપ્યું આટલા લાખ રૂપિયાનું દાન

અયોધ્યામાં રામ મંદિર માટે લઘુમતી સમાજના તબીબ પરિવારે દાન આપીને સદભાવના સાથે માનવતા અને એકતાનો સંદેશ આપ્યો છે.

રામ મંદિર નિર્માણ માટે ગુજરાતના એક મુસ્લિમ દંપતીએ પણ 1.51 લાખ રૂપિયા દાનમાં આપ્યા છે.

Join Our WhatsApp Community

દાન આપનાર મુસ્લિમ દંપતીએ જણાવ્યું કે રામ મંદિર માટે દાન આપવાનો તેમનો હેતુ માનવતા અને ભાઈચારો વધારવાનો છે.

Shardiya Navratri 2025: નવરાત્રી માં માતા દુર્ગાના નવ સ્વરૂપોને અર્પણ કરો 9 અલગ-અલગ ભોગ, મળશે ધન-સંપત્તિ અને આશીર્વાદ
Sharadiya Navratri: શારદીય નવરાત્રી માં હીરાની જેમ ચમકશે આ રાશિઓનું નસીબ; આર્થિક સ્થિતિ થશે મજબૂત.
Today’s Horoscope : આજનો દિવસ: ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૫, શનિવાર,જાણો આપનું રાશિફળ
Hanuman chalisa: હનુમાન ચાલીસાની આ ચોપાઈ કરે છે ચમત્કાર, માત્ર જાપ કરવાથી બજરંગબલી આપે છે દર્શન
Exit mobile version