Site icon

Guru Asta 2025: ગુરુ ના અસ્ત થવા થી શુભ કાર્યમાં આવશે વિઘ્ન, જાણો કઈ રાશિઓ પર પડશે અસર

Guru Asta 2025: 11 જૂનથી 7 જુલાઈ સુધી ગુરુ અસ્ત રહેશે, લગ્ન અને શુભ કાર્ય માટે આ સમય યોગ્ય નથી.

Guru Asta 2025 Jupiter sets on June 11 auspicious work to be avoided till July 7

Guru Asta 2025 Jupiter sets on June 11 auspicious work to be avoided till July 7

News Continuous Bureau | Mumbai

Guru Asta 2025: વૈદિક પંચાંગ અનુસાર, 11 જૂન 2025ના રોજ ગુરુ ગ્રહ પશ્ચિમ દિશામાં અસ્ત થવાનો છે અને 7 જુલાઈના રોજ પૂર્વ દિશામાં પુનઃ ઉદય થશે. આ સમયગાળો વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં અશુભ માનવામાં આવે છે. ખાસ કરીને લગ્ન, નવું ઘર ખરીદવું કે અન્ય શુભ કાર્ય માટે ગુરુના અસ્તકાળ દરમિયાન મુહૂર્ત ટાળવું જોઈએ.

Join Our WhatsApp Community

 

કઈ રાશિઓ માટે રહેશે ચિંતાજનક સમય?

જ્યોતિષશાસ્ત્ર અનુસાર, ગુરુના અસ્ત થવાથી ખાસ કરીને કર્ક, મીન અને ધનુ રાશિના જાતકોને આ સમયગાળામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આ રાશિના લોકો માટે આર્થિક રોકાણ, નવો વ્યવસાય શરૂ કરવો કે મહત્વના નિર્ણય લેવાનું ટાળવું યોગ્ય રહેશે.

આ સમાચાર પણ વાંચો : Trigrahi Yog 2025: 15 જૂનથી શરુ થતા ત્રિગ્રહી યોગ થી આ 5 રાશિઓ નું ટેન્શન ખતમ, સુખ-સમૃદ્ધિનો થશે વરસાદ, જાણો તે ભાગ્યશાળી રાશિઓ કઈ છે.

અશુભ અસરથી બચવા માટે કરો આ ઉપાય

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Lakshmi Narayan Rajyog 2026: 46 મહિનાની લાંબી પ્રતીક્ષાનો અંત! મકર રાશિમાં રચાશે ‘લક્ષ્મી નારાયણ રાજયોગ’, આ 4 રાશિઓ પર થશે અઢળક ધનવર્ષા
Today’s Horoscope : આજનો દિવસ:૧૦ જાન્યુઆરી ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Makar Sankranti 2026: મકર સંક્રાંતિ પર ભૂલથી પણ ન કરતા આ કામ: સૂર્ય દેવ થઈ શકે છે નારાજ, જાણો 14 જાન્યુઆરીએ કઈ બાબતોનું રાખશો ધ્યાન
Makar Sankranti 2026: મકર સંક્રાંતિથી આ રાશિના જાતકોના શરૂ થશે સારા દિવસો: સૂર્યદેવની કૃપાથી થશે ધનવર્ષા, ભાગ્યનો મળશે ભરપૂર સાથ
Exit mobile version