Site icon News Continuous Bureau | Mumbai

હઠીસિંહનાં દેરાસર.

હઠીસિંહનાં દેરાસર એ ગુજરાતના અમદાવાદમાં સ્થિત એક જાણીતું જૈન મંદિર છે. આ જૈન મંદિર ધર્મનાથ 15માં તીર્થંકર ધર્મનાથને સમર્પિત છે. મૂળનાયક  ધર્મનાથની આરસની બનેલી મૂર્તિ પદ્માસન મુદ્રામાં બિરાજમાન છે. આ મંદિર નું નિર્માણ હઠીસિંહના નગરશેઠ હઠીસિંહ દ્વારા 1848 માં કરવામાં આવ્યું હતું.

Join Our WhatsApp Channel
Mars Transit in Mrigashira Nakshatra ૨૪ જુલાઈએ મંગળ મૃગશિરા નક્ષત્રમાં કરશે પ્રવેશ, આ ૪ રાશીઓનું ભાગ્ય ચમકશે; પ્રમોશન અને સફળતા
Today’s Horoscope : આજનો દિવસ:૨૨ જુલાઈ ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Four Months Money Success Zodiac આ રાશિઓનું ખુલશે કિસ્મતનું તાળું, આગામી ચાર મહિનામાં મળશે છપ્પરફાડ ધનલાભ અને સફળતા
Budhaditya Rajyoga બુધાદિત્ય રાજયોગ આ રાશિઓને આપશે શુભ ફળ નોકરીધંધામાં થશે પ્રગતિ અને ધનલાભ જ ધનલાભ
Exit mobile version