288
Join Our WhatsApp Community
વિશ્વ વિખ્યાત પૂજ્ય જલારામ બાપાનું મંદિર 27થી 30મી માર્ચ સુધી બંધ રહેશે.
કોરોના સંક્રમણ ન વધે તે માટે હોળી-ધુળેટીના તહેવાર દરમિયાન મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ જગત મંદિર દ્વારકાને 27થી 29 માર્ચ સુધી મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
You Might Be Interested In