Site icon

કોરોનાના વધતા જતા કેસને પગલે આ વિશ્વ વિખ્યાત મંદિર 4 દિવસ માટે બંધ રહેશે.  

વિશ્વ વિખ્યાત પૂજ્ય જલારામ બાપાનું મંદિર 27થી 30મી માર્ચ સુધી બંધ રહેશે.

કોરોના સંક્રમણ ન વધે તે માટે હોળી-ધુળેટીના તહેવાર દરમિયાન મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. 

Join Our WhatsApp Community

ઉલ્લેખનીય છે કે અગાઉ જગત મંદિર દ્વારકાને 27થી 29 માર્ચ સુધી મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. 

Rahu-Ketu: રાહુ-કેતુની બદલાયેલી ચાલ કુંભ અને અન્ય ૩ રાશિઓ માટે લાવશે સકારાત્મક પરિવર્તન.
Today’s Horoscope : આજનો દિવસ:૨૨ નવેમ્બર ૨૦૨૫, શનિવાર, જાણો આપનું રાશિફળ
Rahu Nakshatra Transformation: રાહુની મોટી ચાલ: ડિસેમ્બર ૨૦૨૫ થી શરૂ થશે રાહુનું ગોચર! કઈ ૪ રાશિઓનું ભાગ્ય ચમકશે, જાણો.
Today’s Horoscope : આજનો દિવસ:૨૧ નવેમ્બર ૨૦૨૫, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version