Site icon

કોરોનાના વધતા જતા કેસને પગલે આ વિશ્વ વિખ્યાત મંદિર 4 દિવસ માટે બંધ રહેશે.  

વિશ્વ વિખ્યાત પૂજ્ય જલારામ બાપાનું મંદિર 27થી 30મી માર્ચ સુધી બંધ રહેશે.

કોરોના સંક્રમણ ન વધે તે માટે હોળી-ધુળેટીના તહેવાર દરમિયાન મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. 

Join Our WhatsApp Community

ઉલ્લેખનીય છે કે અગાઉ જગત મંદિર દ્વારકાને 27થી 29 માર્ચ સુધી મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. 

Shani Asta 2026: ૧૩ માર્ચથી શનિ અસ્ત! સાડાસાતી અને ઢૈય્યાનો કહેર ઘટશે; આ ૪ ભાગ્યશાળી રાશિઓ માટે શરૂ થશે સુવર્ણ સમય.
Today’s Horoscope : આજનો દિવસ:૭ માર્ચ ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Vastu Tips for Success: શું તમારી પ્રગતિ અટકી ગઈ છે? વાસ્તુશાસ્ત્રના આ ૭ નિયમો અપનાવતા જ ખૂલી જશે સફળતાના દ્વાર; આજે જ કરો આ ફેરફાર
Surya Gochar 2026: હિન્દુ નવવર્ષનું અંતિમ સૂર્ય ગોચર: ૧૫ માર્ચથી ચમકી ઉઠશે આ ૫ રાશિઓનું ભાગ્ય; સૂર્યદેવની કૃપાથી થશે ધનનો વરસાદ..
Exit mobile version