Site icon

કોરોનાના વધતા જતા કેસને પગલે આ વિશ્વ વિખ્યાત મંદિર 4 દિવસ માટે બંધ રહેશે.  

વિશ્વ વિખ્યાત પૂજ્ય જલારામ બાપાનું મંદિર 27થી 30મી માર્ચ સુધી બંધ રહેશે.

કોરોના સંક્રમણ ન વધે તે માટે હોળી-ધુળેટીના તહેવાર દરમિયાન મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. 

Join Our WhatsApp Community

ઉલ્લેખનીય છે કે અગાઉ જગત મંદિર દ્વારકાને 27થી 29 માર્ચ સુધી મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. 

Sharadiya Navratri: શારદીય નવરાત્રી માં હીરાની જેમ ચમકશે આ રાશિઓનું નસીબ; આર્થિક સ્થિતિ થશે મજબૂત.
Today’s Horoscope : આજનો દિવસ: ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૫, શનિવાર,જાણો આપનું રાશિફળ
Hanuman chalisa: હનુમાન ચાલીસાની આ ચોપાઈ કરે છે ચમત્કાર, માત્ર જાપ કરવાથી બજરંગબલી આપે છે દર્શન
Shani Gochar 2025: દશેરા પછી ‘આ’ રાશિના જાતકો પર થશે પૈસાનો વરસાદ; શનિના નક્ષત્ર ગોચરથી બનશે માલામાલ
Exit mobile version