Site icon News Continuous Bureau | Mumbai

કોરોનાના વધતા જતા કેસને પગલે આ વિશ્વ વિખ્યાત મંદિર 4 દિવસ માટે બંધ રહેશે.  

વિશ્વ વિખ્યાત પૂજ્ય જલારામ બાપાનું મંદિર 27થી 30મી માર્ચ સુધી બંધ રહેશે.

કોરોના સંક્રમણ ન વધે તે માટે હોળી-ધુળેટીના તહેવાર દરમિયાન મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. 

Join Our WhatsApp Channel

ઉલ્લેખનીય છે કે અગાઉ જગત મંદિર દ્વારકાને 27થી 29 માર્ચ સુધી મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. 

Work From Home Vastu Tips નસીબ ખોલશે આ વાસ્તુ ટિપ્સ ઘરે કામ કરતી વખતે આ દિશામાં રાખો તમારું વર્ક ડેસ્ક, કરિયરમાં મળશે પ્રચંડ સફળતા!
Today’s Horoscope : આજનો દિવસ:૧૧ જૂન ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Mars Transit મંગળનું કૃત્તિકા નક્ષત્રમાં મહાગોચર ૧૬ જૂનથી આ ૪ રાશિઓનું બદલાશે નસીબ, મળશે મોટી સફળતા
Today’s Horoscope : આજનો દિવસ:૧૦ જૂન ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version