Site icon

કાલમાધવ શક્તિપીઠ મંદિર.  

કાલમાધવ મંદિર મધ્યપ્રદેશના અમરકંટકમાં સ્થિત એક હિન્દૂ મંદિર છે. આ મંદિર સતી દુર્ગાને સમર્પિત છે. કાલ માધવપીઠ મા સતીના 51 શક્તિપીઠમાંનું એક છે. એવું કહેવામાં આવે છે કે, મા સતીનો ડાબુ નિતંબ અહીં પડ્યું હતું. અહીં મા સતીની મૂર્તિને ‘કાલમાધવ તરીકે ઓળખવામાં આવે છે અને ભગવાન શિવને ‘અસીતાનંદ’ તરીકે પૂજવામાં આવે છે. 

Join Our WhatsApp Community

 

Mercury Transit 2026: કુંભ રાશિમાં બુધની એન્ટ્રી: આ રાશિના જાતકો પર થશે મા લક્ષ્મીની અસીમ કૃપા; જાણો કોની કિસ્મત પલટાશે અને કોને મળશે સફળતા.
Today’s Horoscope : આજનો દિવસ:૨૪ જાન્યુઆરી ૨૦૨૬, જાણો આપનું રાશિફળ
Scientific Reason Behind Tilak: તિલક કરતી વખતે માથા પર હાથ રાખવાનું શું છે મહત્વ? જાણો તેની પાછળનું આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક વિશ્લેષણ.
Basant Panchami 2026:જ્ઞાનની દેવીની કૃપા મેળવવાનો અદભૂત અવસર! વસંત પંચમી પર બનેલા આ ખાસ સંયોગમાં ભૂલથી પણ ન કરતા આ કામ; જાણો પૂજાની સાચી રીત
Exit mobile version