177
Join Our WhatsApp Community
કાલમાધવ મંદિર મધ્યપ્રદેશના અમરકંટકમાં સ્થિત એક હિન્દૂ મંદિર છે. આ મંદિર સતી દુર્ગાને સમર્પિત છે. કાલ માધવપીઠ મા સતીના 51 શક્તિપીઠમાંનું એક છે. એવું કહેવામાં આવે છે કે, મા સતીનો ડાબુ નિતંબ અહીં પડ્યું હતું. અહીં મા સતીની મૂર્તિને ‘કાલમાધવ તરીકે ઓળખવામાં આવે છે અને ભગવાન શિવને ‘અસીતાનંદ’ તરીકે પૂજવામાં આવે છે.
You Might Be Interested In
