શ્રી ભાવનગર તીર્થ. 

by Dr. Mayur Parikh

 શ્રી ભાવનગર તીર્થ ગુજરાત રાજ્યના ભાવનગર શહેરના મધ્ય ભાગમાં સ્થિત છે. મંદિરના મૂળનાયક આદિશ્વર ભગવાન છે. આદિશ્વર ભગવાનની મૂર્તિ પદ્માસન મુદ્રામાં બિરાજમાન છે. આ તીર્થ સ્થાન ધાર્મિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર છે.  આ ઉપરાંત અહીં દર્શનાર્થીઓ માટે ધર્મશાળા, ભોજનશાળા વગેરેની ખૂબ સારી સુવિધા છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More