Site icon News Continuous Bureau | Mumbai

મહાવીર સ્વામી મંદિર. 

મહાવીર સ્વામી મંદિર એ ગુજરાતના અમદાવાદ શહેરમાં સ્થિત એક આદરણીય જૈન મંદિર છે. આ પ્રાચીન મંદિર 1619 ની સાલ કરતાં પહેલાના સમયનું હોવાનું માનવામાં આવે છે. મંદિરના મૂળનાયક ભગવાન મહાવીર સ્વામી છે. ભગવાન મહાવીર સ્વામીની સફેદરંગની મૂર્તિ પદ્માસન મુદ્રામાં બિરાજમાન છે. આ ઉપરાંત મંદિરમાં જૈન ધર્મના ત્રીસ તીર્થંકરોની ધાતુની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. 

Join Our WhatsApp Channel

 

Today’s Horoscope : આજનો દિવસ:૩૦ જૂન ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Shani Nakshatra Parivartan શનિનું નક્ષત્ર પરિવર્તન ૨૦૨૬ ૨ જુલાઈએ શનિ બદલશે ચાલ, આ ૪ રાશિઓ માટે રહેશે અગ્નિપરીક્ષા સમાન
Today’s Horoscope : આજનો દિવસ:૨૭ જૂન ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ:૨૬ જૂન ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version