- દેશમાં હવે ધીમે ધીમે સ્થિતિ થાળે પડી રહી હોવાથી નિયમો સાથે ધાર્મિક સ્થાનોને ખોલવામાં આવી રહ્યા છે.
- જમ્મુ-કાશ્મીરમાં આવેલું વૈષ્ણોદેવીનું મંદિર નવ મહિના બાદ 'અનલોક' થતાં એક જ દિવસમાં 13 હજારથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા હતા.
- ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોના મહામારીને નિયત્રંણમાં રાખવા માટે ધાર્મિક સ્થળો બંધ કરી દેવાયા હતા.

