153
Join Our WhatsApp Community
કાર્યા સિદ્ધિ હનુમાન મંદિર ગિરિનગર, બેંગ્લોરના દક્ષિણ ભાગમાં સ્થિત છે. કાર્યા એટલે કે ઈચ્છા અને સિદ્ધિનો અર્થ થાય છે પરિપૂર્ણ. ભક્તોનું માનવું છે કે અહીં ભગવાન હનુમાની મનોકામનાઓ પૂર્ણ કરે છે. આ મંદિર અવધૂત દત્ત પીઠમ દ્વારા સંચાલિત છે. શ્રી ગણપતિ સચ્ચિદાનંદ સ્વામીજીએ અહીં ભગવાન હનુમાનની સ્થાપના કરી હતી.
You Might Be Interested In