Site icon News Continuous Bureau | Mumbai

શ્રી કાર્યા સિદ્ધિ અંજનેય સ્વામી મંદિર.

કાર્યા સિદ્ધિ હનુમાન મંદિર ગિરિનગર, બેંગ્લોરના દક્ષિણ ભાગમાં સ્થિત છે. કાર્યા એટલે કે ઈચ્છા અને સિદ્ધિનો અર્થ થાય છે પરિપૂર્ણ. ભક્તોનું માનવું છે કે અહીં ભગવાન હનુમાની મનોકામનાઓ પૂર્ણ કરે છે. આ મંદિર અવધૂત દત્ત પીઠમ દ્વારા સંચાલિત છે. શ્રી ગણપતિ સચ્ચિદાનંદ સ્વામીજીએ અહીં ભગવાન હનુમાનની સ્થાપના કરી હતી.

Join Our WhatsApp Channel
Shani Dev Favorite Zodiac Signs। શનિદેવની રહેશે ખાસ કૃપા! આ ૫ રાશિઓ પર સંકટ આવે તે પહેલા જ ‘ન્યાયના દેવ’ કરે છે રક્ષણ, સાડાસાતીમાં પણ મળે છે અપાર સફળતા
Gemstone Alternatives Astrology। મોંઘા રત્નો ખરીદવાની જરૂર નથી! પુખરાજ અને નીલમ જેવી જ અસર કરશે આ વૃક્ષોના મૂળ, જાણો કેવી રીતે બદલાશે તમારું ભાગ્ય
Today’s Horoscope : આજનો દિવસ:૯ મે ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ:૮ મે ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version