અમરનાથની યાત્રાને લાગ્યું કોરોનાનું ગ્રહણ!! આ વર્ષે પણ નહીં થાય ‘બર્ફીલા બાબા’ના પ્રત્યક્ષ દર્શન ; જાણો વિગતે

by Dr. Mayur Parikh

કોરોના સંક્રમણની હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને, આ વર્ષે પણ અમરનાથ યાત્રા રદ કરવામાં આવી છે.

જો કે, ભક્તો 28 જૂનથી ઓનલાઈન દર્શન કરી શકશે.

કોરોનાને લીધે, મોટા ધાર્મિક કાર્યક્રમો અને ભીડ એકત્રિત કરવા પર પ્રતિબંધ છે. તેને ધ્યાનમાં રાખીને, યાત્રા રદ કરવામાં આવી છે. 

યાત્રા રદ કરવાનો નિર્ણય અમરનાથ શ્રાઇન બોર્ડની સલાહ લીધા બાદ લેવામાં આવ્યો છે.  

નોંધનીય છે કે ગયા વર્ષે પણ અમરનાથ યાત્રા કોરોનાને કારણે રદ કરવામાં આવી હતી.

મુંબઈમાં ત્રીજા તબક્કાના પ્રતિબંધો યથાવત્; BMCએ જાહેર કરી આ નવી માર્ગદર્શિકા, જાણો વિગત

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment