જય શ્રી રામ… છેલ્લા ૨૬ દિવસમાં આટલા હજાર કરોડનું દાન એકત્રિત થયું.

by Dr. Mayur Parikh

શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર માટે સમગ્ર દેશમાં દાન એકઠું કરવામાં આવી રહ્યું છે.

આ દાનની રકમ હવે હજારો કરોડ રૂપિયામાં પહોંચી ચૂકી છે.પ્રાપ્ત માહિતી અનુસાર રામજન્મભૂમિ માટે એક હજાર કરોડ રૂપિયાનું દાન આવી ચૂક્યું છે.

દાન ભેગું કરવા માટે ની અવધી માં હજી એક સપ્તાહ ની વાર છે. તેવા સમયે આ રકમ ઘણી વધી શકે છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More