Site icon News Continuous Bureau | Mumbai

જય શ્રી રામ… છેલ્લા ૨૬ દિવસમાં આટલા હજાર કરોડનું દાન એકત્રિત થયું.

શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર માટે સમગ્ર દેશમાં દાન એકઠું કરવામાં આવી રહ્યું છે.

આ દાનની રકમ હવે હજારો કરોડ રૂપિયામાં પહોંચી ચૂકી છે.પ્રાપ્ત માહિતી અનુસાર રામજન્મભૂમિ માટે એક હજાર કરોડ રૂપિયાનું દાન આવી ચૂક્યું છે.

Join Our WhatsApp Channel

દાન ભેગું કરવા માટે ની અવધી માં હજી એક સપ્તાહ ની વાર છે. તેવા સમયે આ રકમ ઘણી વધી શકે છે.

Today’s Horoscope : આજનો દિવસ:૮ જૂન ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ:૬ જૂન ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
AstroTips For Success। પક્ષીઓને દાણા નાખતા પહેલાં જાણી લો આ જરૂરી નિયમ! રાહુકેતુનો દોષ થશે દૂર, ઘરમાં આવશે અઢળક પૈસા
TrigrahiYuti 2026।૨૨ જૂનથી આ ૪ રાશિઓનું નસીબ સોનાની જેમ ચમકશે! ત્રિગ્રહી યુતિથી બદલાશે ગ્રહોની ચાલ, જુઓ તમારી રાશિ છે કે નહીં
Exit mobile version