Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈ સ્થિત સિદ્ધિવિનાયક આવતીકાલથી દર્શનાર્થીઓ માટે ખુલશે, દર કલાકે આટલા શ્રદ્ધાળુઓ દર્શન કરી શકાશે. પણ આ શરતો સાથે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 6 ઑક્ટોબર, 2021 

Join Our WhatsApp Channel

બુધવાર

આવતીકાલથી એટલે કે નવરાત્રિના પ્રથમ દિવસથી રાજ્યભરના તમામ મંદિર, પ્રાર્થના સ્થળો તેમજ ધાર્મિક સ્થળો ખોલનાર છે. 

આ પગલે મુંબઈના પ્રભાદેવીમાં સ્થિત શ્રી સિદ્ધિવિનાયક મંદિર ભક્તો માટે ખુલશે.  

મંદિરની એપ પરથી QR કોડ સ્કેન કરી પ્રિ-રજીસ્ટ્રેશન થઈ શકશે અને દર કલાકે 250 શ્રદ્ધાળુઓ દર્શનનો લાભ લઈ શકાશે.

જોકે જેઓ પાસે ઓનલાઇન આરક્ષણ સાંકેતિક ચિહ્ન (કયુઆર કોડ) નથી. તેઓને પ્રવેશ આપવામાં નહીં આવે. ક્યુઆરકોડ નોન-ટ્રાન્સફરેબલ રહેશે. 

બધા ભક્તોએ સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેરવાના નિયમનું પાલન કરવું પડશે. ભક્તોને પ્રસાદ, હાર, ફૂલ અને પૂજા સામગ્રી સાથે પ્રવેશ નહીં અપાય.

ફ્લાયઓવર પર ઍક્સિડન્ટ રોકવા ટૂ-વ્હીલરને લઈને ટ્રાફિક ખાતાએ લીધો આ નિર્ણય; જાણો વિગત

Priti Yog 2026। ૮ જૂનથી ચમકી જશે આ ૪ રાશિઓનું ભાગ્ય! ‘પ્રીતિ યોગ’ ના મહાસંયોગથી ઘરમાં આવશે અઢળક પૈસા
Today’s Horoscope : આજનો દિવસ:૩ જૂન ૨૦૨૬,બુધવાર, જાણો આપનું રાશિફળ
Numerology Mulank 1। અંકશાસ્ત્ર કોઈપણ મહિનાની ૧, ૧૦, ૧૯ કે ૨૮ તારીખે જન્મેલા લોકો આજે જ કરો આ ૭ ઉપાય, સૂર્યદેવની કૃપાથી ચમકી જશે કિસ્મત
Today’s Horoscope : આજનો દિવસ:૨ જૂન ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version