સંકટ મોચન મંદિર.

by Dr. Mayur Parikh

સંકટ મોચન મંદિર એ હિમાચલ પ્રદેશના કાલકા-શીમલા હાઇવે પર સ્થિત છે. તે હિમાચલ અને શિમલાનું સૌથી પ્રખ્યાત મંદિરોમાંનું એક છે. આ મંદિર ભગવાન હનુમાનને સમર્પિત છે.  હજારો લોકો દર્શન કરવા માટે આ મંદિરની મુલાકાત લે છે. આ મંદિરની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય મંગળવાર અને શનિવાર છે. સંકટ મોચન મંદિરમાં આ બે દિવસમાં લગભગ 1000 મુલાકાતીઓ આવે છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More