Site icon

નવલી નવરાત્રીનું બીજું નોરતું – ઘરે બેઠા કરો માતાના મઢ મંદિરથી- મા આશાપુરાના લાઈવ દર્શન

News Continuous Bureau | Mumbai

નવરાત્રી એટલે માં શક્તિના નવ દિવસ(Nine Days) આરાધના અને પૂજા કરવાના દિવસો. સોમવારથી, 26 સપ્ટેમ્બરથી નવરાત્રી (Navratri)શરૂ થઇ છે. 9 દિવસ સુધી ચાલતા આ તહેવારમાં માં દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આજે નવરાત્રીનો બીજો દિવસ છે એટલે કે આજે બીજું નોરતું છે. આજના આ પાવન દિવસે ગુજરાત(Gujarat)ના કચ્છ જિલ્લામાં સ્થિત મા આશાપુરા(Maa Ashapura)ના માતા ના મઢ મંદિર(Matana Madh)થી ઘરે બેઠા જ દર્શન કરવાનો લહાવો લ્યો. 

Join Our WhatsApp Community

 

આ સમાચાર પણ વાંચો : મુંબઈની આરાધ્યા દેવી – મુંબા દેવી મંદિરમાં માતાજીના શૃંગારના આજના દર્શન કરો અહીં

Kendra Trikon Rajyog: 12 મહિના પછી શુક્ર બનાવશે રાજયોગ; આ રાશિઓને મળશે ભાગ્યનો સાથ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૫, મંગળવાર,જાણો આપનું રાશિફળ
Shardiya Navratri 2025: શારદીય નવરાત્રી શરૂ થતા પહેલા ખરીદો આ પવિત્ર વસ્તુઓ, ઘરમાં આવશે ખુશીઓ અને સમૃદ્ધિ
Dhan Shakti Yog: દિવાળી પછી ‘આ’ રાશિઓ પર થશે પૈસાનો વરસાદ; ધન દાતા શુક્ર બનાવશે ધન શક્તિ યોગ
Exit mobile version