243
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
માતાજીની ઉપાસના, ભક્તિ અને સાધના માટેનો 9 દિવસીય ઉત્સવ એટલે કે નવરાત્રી(navratri)નો પ્રારંભ સોમવારથી થઇ ગયો છે. છેલ્લા બે વર્ષથી કોરોના પ્રતિબંધો(Covid restriction)ને કારણે ભક્તો નવરાત્રીનો તહેવાર ભવ્યતાથી ઉજવી શક્યા નહોતા, પરંતુ આ વર્ષે કોઈ પ્રતિબંધ ન હોવાના કારણે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે નવલી નવરાત્રીનું આજે બીજું નોરતું છે. આ પાવન દિવસે કરો બોરીવલી ઇસ્ટ(Borivali east) માં સ્થિત મોટા અંબાજી મંદિરના લાઈવ દર્શન- લો મા અંબાના આશીર્વાદ…
You Might Be Interested In